ભાગવત ગીતા નો મુખ્ય સાર આજ છે કે,

*હું નિષ્ફળતાને સ્વીકારી શકું છુ ,*
*પણ*
*નિષ્ફળતાના ડરથી પ્રયત્નો છોડી દેવાની વાતને સ્વીકારી શકતો  નથી..*
*ચાલશો તો મંજિલ ના રસ્તા મળી જશે ,*
*વિચારોતો બધી વાતનું કારણ મળી જશે,*
*જીવન એટલું પણ મજબુર નથી હોતું ,*
*જીગર થી જીવો તો જીત મળી જશે..........
ભાગવત ગીતા નો મુખ્ય સાર આજ છે કે,
"પહેલા તમે કાર્ય શરૂ કરો,
ત્યાર બાદ જ મારુ કાર્ય શરૂ થશે,
         તમને મદદ કરવાનું,
જેને તમે તમારી ભાષા માં
          ચમત્કાર
કહી શકો
જ્યાં સુધી તમે નિષ્ક્રીય રહેશો,
ત્યાં સુધી હું પણ  નિષ્ક્રીય રહીશ"

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post